Home / : Dharmlok : The importance of reciting the Gayatri mantra

Dharmlok : ગાયત્રી મંત્રલેખન માહાત્મ્ય 

Dharmlok : ગાયત્રી મંત્રલેખન માહાત્મ્ય 

- માતા ગાયત્રીના મંત્રથી વંચિત ન રહી જાય તે માટે આપણા ઋષિમુનિઓ અને મહર્ષિઓએ વ્યવહારૂ ઉકેલ શોધી કાઢયો છે અને તે ઉકેલ છે, ગાયત્રી મંત્ર લેખનનો. કોઈપણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર, કોઈપણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ આબાલવૃદ્ધ સૌ પ્રસન્નતા પૂર્વક મંત્રલેખન કરી શકે છે. તેમાં કોઈ ખાસ પ્રતિબંધો નથી

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Related News
Icon