Surendranagarઃ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. Surendranagar ના થાનગઢના રૂપાવટી વિસ્તારમાં તંત્રે દરોડો પાડી ખનીજ માફિયાઓનો ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારીએ જાતે જ પેટ્રોલિંગ કરી ખનીજ માફિયાઓમાં ધાક બેસાડી છે.

