ફળો આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે, રાત્રે તેમને ખાવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. જો તમે રાત્રે ફળો ખાઓ છો, તો મેટાબોલીઝમ ધીમું પડી શકે છે. રાત્રે ફળોનું પાચન થવામાં સમસ્યા થઈ શકે છે. બીજી તરફ, વધુ ખાંડવાળા ફળો બ્લડ સુગર લેવલ વધારી શકે છે. તેમજ એસિડિક ફળો એસિડિટી અને એસિડ રિફ્લક્સનું કારણ બને છે.

