Home / Sports : Stampede outside Chinnaswamy Stadium in Bengaluru

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ; 11 લોકોના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ; 11 લોકોના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની શાનદાર જીતની ઉજવણી એક દુખદ દૂર્ઘટનામાં બદલાઇ હતી. બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની વિક્ટરી પરેડ પહેલા ભાગદોડ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મહત્ત્વપૂર્ણ છે કે મંગળવારે પંજાબ કિગ્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ પ્રથમ વખત IPLનો ખિતાબ જીત્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon