Home / Religion : The three ropes pulling the chariot also have special names.

Rath Yatra 2025: રથ ખેંચતા ત્રણ દોરડાના નામ પણ છે ખાસ, જાણો કેટલીક રસપ્રદ વાતો

Rath Yatra 2025: રથ ખેંચતા ત્રણ દોરડાના નામ પણ છે ખાસ, જાણો કેટલીક રસપ્રદ વાતો

ઓડિશાના પુરી શહેરમાં દર વર્ષે યોજાતી જગન્નાથ રથયાત્રાને દુનિયાભરના લોકો ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી નિહાળે છે. આ વર્ષે આ યાત્રા 27 જૂન એટલે કે આજથી શરૂ થશે અને 8 જુલાઈ સુધી ચાલુ રહેશે. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પુરીના મુખ્ય મંદિરથી ગુંડિચા મંદિર સુધી વિશાળ રથ પર યાત્રા કરશે. આ યાત્રા 12 દિવસ ચાલે છે અને દરેક દિવસનું એક વિશેષ મહત્ત્વ હોય છે. જ્યોતિષે આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon