- હોટલાઈન
- પાશ્ચાત્ય શૈલીના ખાનપાનને લીધે પુરૂષોમાં જનનેન્દ્રિયને લગતી અનેક બીમારી વકરી છે
પચાસ વર્ષ કે એનાથી વધારે ઉંમરના દર પાંચ પુરૂષમાંથી બે પુરૂષને તેમની પ્રોસ્ટેટગ્રંથિનો વધારે પડતો વિસ્તાર થવાને લીધે 'ઈહનચયિગઁ ર્જિચા' નામની સમસ્યા સતાવતી જોવા મળે છે. મેડિકલ ભાષામાં આ વ્યાધિ મ્લ્લઁય તરીકે ઓળખાય છે. કદાચ ઘરમાં પિતાને કે મોટા ભાઈને આ સમસ્યા નડતી હોય તો ઘરના બીજા જે પુરૂષની ઉંમર પચાસની નજીક પહોંચવા લાગતા ધીમે ધીમે તેને પણ આ સમસ્યા નડવાની શક્યતા વધતી જાયછે.

