છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના છૂટાછેડાના સમાચાર ખૂબ સામે આવી રહ્યા છે. મોહમ્મદ શમીના તલાક થયા, પછી શિખર ધવન પણ પોતાની પત્નીથી અલગ થયો. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા અને નતાશાના ડિવોર્સ થયા. હવે છેલ્લા કેટલાક દિવસોથી યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રીના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે વધુ એક ભારતીય ક્રિકેટના સંબંધો બગડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

