Home / Gujarat / Ahmedabad : 'AI 171' has now become history! Air India removes flight number

Ahmedabad Plane Crash: ઇતિહાસ બની જશે'AI 171'! એર ઈન્ડિયાએ ફ્લાઇટ નંબર હંમેશા માટે હટાવ્યો

Ahmedabad Plane Crash: ઇતિહાસ બની જશે'AI 171'! એર ઈન્ડિયાએ ફ્લાઇટ નંબર હંમેશા માટે હટાવ્યો

એર ઈન્ડિયા અને તેની સહાયક કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે એક મોટો નિર્ણય લીધો છે. હવે પછી ફ્લાઇટ નંબર 171 નો ઉપયોગ નહીં કરવામાં આવે. આ નિર્ણય અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171 ની દુર્ઘટના બાદ લેવામાં આવ્યો છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવંત બચી છે. જ્યારે 241 યાત્રીઓના મોત થયા છે. જે છેલ્લા કેટલાંક વર્ષોની સૌથી મોટી હવાઈ દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon