Home / Business : How will the loss incurred by Air India be compensated

કેવી રીતે થશે એર ઈન્ડિયાના નુકસાનની ભરપાઈ, પ્લેનના વીમામાંથી કેટલો ક્લેમ મળવાની છે અપેક્ષા?

કેવી રીતે થશે એર ઈન્ડિયાના નુકસાનની ભરપાઈ, પ્લેનના વીમામાંથી કેટલો ક્લેમ મળવાની છે અપેક્ષા?

અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એર ઈન્ડિયાના વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિ બચી ગયો હતો, જે એક ચમત્કારથી ઓછું નથી. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી મિનિટોમાં જ વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. વિમાન એરપોર્ટ નજીક સ્થિત ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાયું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon