જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિને અટકાવી દીધી છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આતંકી હુમલાને પગલે ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં લીધા છે. જેમાં ખાસ કરીને ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જલ સંધિને અટકાવી દીધી છે.