Home / India : Grenade attack at BJP leader's residence in Jalandhar, two people arrested

જલંધરમાં BJP નેતાના નિવાસસ્થાને થયો ગ્રેનેડથી હુમલો, વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ

જલંધરમાં BJP નેતાના નિવાસસ્થાને થયો ગ્રેનેડથી હુમલો, વિસ્ફોટ મામલે બે લોકોની ધરપકડ

પંજાબના જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયાના નિવાસસ્થાને મોડી રાત્રે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે 12 કલાકની અંદર બે લોકોની ધરપકડ કરી છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી હૈપ્પી પાસિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લીધી છે. બીજીતરફ આ હુમલામાં લૉરેન્સ બિશ્નોઈ ગેંગ અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીનું કનેક્શન સામે આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon