ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ફિરોઝપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદથી મોટા સમાચાર આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 7-8 મેની રાત્રે, BSF એ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ફિરોઝપુર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદથી મોટા સમાચાર આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે 7-8 મેની રાત્રે, BSF એ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે.