Rajkot news: જમ્મુ કાશ્મીર હુમલા અંગે સામાજિક આગેવાન પરષોત્તમ પીપળિયાએ વિવાદિત પોસ્ટ કરી છે. પરષોત્તમ પીપળિયાએ કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, પહેલગામ હુમલામાં જાતિ પૂછીને પ્રવાસીઓને માર્યા છે. પરંતુ જાતિ પુછીને મારવાની શરૂઆત ગુજરાતથી થયેલી છે. ગુજરાતના ગોધરાકાંડ અને પાટીદાર અનામત આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.

