Home / Gujarat / Ahmedabad : Rishikesh Patel reached the Gambhira Bridge accident site

VIDEO: મંત્રી ઋષિકેશ પટેલે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો, હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના હાલચાલ પૂછ્યા

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. વડોદરા કલેકટર અને પાદરા ધારાસભ્યે સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. ઘટનાસ્થળની મુલાકાત બાદ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અહીં રેસ્ક્યુમાં મુશ્કેલ ન પડે એટલે હું કે અન્ય મંત્રીઓ આવ્યા નહોતા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારે સસ્પેન્શનના પગલાં લઈ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે જે કાઢવાનો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કર્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon