Home / Gujarat / Jamnagar : 70 people including couple from Jamnagar stuck in Kashmir

જમ્મુ કાશ્મીરમાં Jamnagarના દંપતિ સહિત 70 લોકો ફસાયા હોવાની માહિતી, ભયના માહોલ સાથે સૌની સુરક્ષિત યાત્રા

જમ્મુ કાશ્મીરમાં Jamnagarના દંપતિ સહિત 70 લોકો ફસાયા હોવાની માહિતી, ભયના માહોલ સાથે સૌની સુરક્ષિત યાત્રા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓના હુમલાએ દેશભરમાં હડકપ મચાવી દીધો છે. આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 લોકોના મોત થયા હતા. આ ભયાનક હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવામાં જમ્મુ કાશ્મીરમાં જામનગરના 60થી 70 લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં જામનગરનો એક પરિવાર પણ ફસાયો હોવાની માહિતી મળી રહી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon