નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા જતા બનાવને લઈને સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવાની કામગીરીને હાથ ધરવામાં આવશે.
નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા જતા બનાવને લઈને સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવાની કામગીરીને હાથ ધરવામાં આવશે.