Home / Gujarat / Bharuch : Safety railings will be installed at Narmada Bridge at a cost of crores to prevent suicides

નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યા રોકવા વારંવાર રજૂઆત બાદ લાગશે સેફટી રેલિંગ

નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યા રોકવા વારંવાર રજૂઆત બાદ લાગશે સેફટી રેલિંગ

નર્મદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા જતા બનાવને લઈને સુરક્ષા ગ્રીલ લગાવવાની માંગને સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત ૧૮૪.૫૮ લાખના ખર્ચથી ૧.૪૬૨ કીમી સેફ્ટી ગ્રિલ બનાવવાની કામગીરીને હાથ ધરવામાં આવશે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon