Home / Gujarat / Surat : inauguration of the flyover will provide relief from traffic jams

Surat News: ફ્લાયઓવરના લોકાર્પણથી ટ્રાફિકજામથી મળશે મુક્તિ, 1 લાખ વાહનોને થશે રાહત

Surat News: ફ્લાયઓવરના લોકાર્પણથી ટ્રાફિકજામથી મળશે મુક્તિ, 1 લાખ વાહનોને થશે રાહત

સુરતને ઓવરબ્રિજનું શહેર ગણવામાં આવે છે. ત્યારે શહેરમાં જ ભળી ગયેલા અન્ય એક વિસ્તારમાં વધુ એક ઓવરબ્રિજનું લોકાર્પણ ચાર દિવસમાં થવા જઈ રહ્યું છે. જેથી વાહનચાલકોને લાભ થવાનો છે. પલસાણા-હજીરા NH-53 પર ગભેણી તેમજ રામજીવાડી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર 18 એપ્રિલે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લા મૂકાશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon