ગુજરાતમાં સૌથી વધારે છોટાઉદેપુરમાં ૭૦થી ૯૦ હજાર ચારોળાના વૃક્ષો આવેલા છે. અને અહીં ના આદિવાસીઓ માટે પુરક રોજગારી પૂરી પાડે છે. છોટાઉદેપુરના લગભગ ૧૦થી ૧૫ ગામોમાં ચારોળાના વૃક્ષો આવેલા છે, અને તે અહીંના આદિવાસીઓ માટે એક પુરક રોજગારી પૂરી પાડતા સ્ત્રોત તરીકે જોવા મળી રહ્યા છે.

