UPના કાનપુરના ચમન ગંજ વિસ્તારના ગાંધી નગરમાં રવિવારે રાત્રે પાંચ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. આ ઇમારતમાં એક પરિવારના પાંચ સભ્યો ફસાયા હતા, જેમાં પતિ, પત્ની અને તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમામના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા.

