Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે, પરંતુ તેની માટે આ દુ:ખ વધુ છે જ્યારે તેણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેના સગાનું પણ નિધન થઈ ગયું છે.
Ahmedabad Plane Crash: અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈ બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ પણ પોતાની સંવેદના વ્યક્ત કરી છે, પરંતુ તેની માટે આ દુ:ખ વધુ છે જ્યારે તેણે જણાવ્યું કે, આ દુર્ઘટનામાં તેના સગાનું પણ નિધન થઈ ગયું છે.