અમદાવાદ શહેરમાં હવે રખડતા પશુઓ અને શ્વાનોને લઈ એએમસીની એક નવી પહેલ સામે આવી છે. જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને AI ટેગ લગાવવામાં આવશે. રખડતા પશુઓનાં આરોગ્યને લઈ એએમસીએ એક ઉમદા પહેલ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં હવે રખડતા પશુઓ અને શ્વાનોને લઈ એએમસીની એક નવી પહેલ સામે આવી છે. જેમાં પાંજરાપોળમાં રાખવામાં આવેલા પશુઓને AI ટેગ લગાવવામાં આવશે. રખડતા પશુઓનાં આરોગ્યને લઈ એએમસીએ એક ઉમદા પહેલ શરૂ કરી છે.