પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને સિંધૂર નામ આપ્યું હતું. Operation Sindoorને લઇને ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરી હતી અને આ ઘટનાની માહિતી આપી હતી.

