Home / India : Army press conference on Operation Sindoor

ભારતે આતંકવાદ વિરૂદ્ધ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો, Operation Sindoor પર વિદેશ સચિવ

ભારતે આતંકવાદ વિરૂદ્ધ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો, Operation Sindoor પર વિદેશ સચિવ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાનના 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરીને બદલો લઇ લીધો છે. ભારતીય સેનાએ આ ઓપરેશનને સિંધૂર નામ આપ્યું હતું. Operation Sindoorને લઇને ભારતીય સેનાએ પત્રકાર પરિષદ કરી હતી અને આ ઘટનાની માહિતી આપી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon