ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ઊભી થયેલી તણાવભરી પરિસ્થિતિના પડઘા સમગ્ર દેશમાં સંવેદનશીલતા અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે અનુભવાઈ રહ્યા છે. સમગ્ર દેશમાં લોકો સૈનિકો માટે સહાનુભૂતિ તથા સહયોગ માટે આગળ આવી રહ્યા છે. આવાં સંજોગોમાં સુરત શહેરનો સિંધી સમાજ પણ દેશસેવાના કાર્યમાં આગળ વધી આવ્યો છે.

