Surat news: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સુરત શહેર સહિત ગ્રામ્યમાં બાંગ્લાદેશીઓ સામે તવાઈ શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢીને તેઓને વતન રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે સ્પેશિયલ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

