Operatrion Sindoor: ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં ગત મહિને 22 એપ્રિલે થયેલા કરપીણ આતંકવાદી હુમલાથી શરૂ થયેલો તણાવ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત પર આવીને સમાપ્ત થયો છે. આ કુલ 18 દિવસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ યુદ્ધની નજીક પહોંચી ગઈ હતી.

