Home / India : Complete timeline of 18 days from Pahalgam attack to ceasefire, know what happened where?

પહલગામ હુમલાથી સિઝફાયર સુધી 18 દિવસની સમગ્ર ટાઈમલાઈન, જાણો કયારે શું થયું?

પહલગામ હુમલાથી સિઝફાયર સુધી 18 દિવસની સમગ્ર ટાઈમલાઈન, જાણો કયારે શું થયું?

Operatrion Sindoor: ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં ગત મહિને 22 એપ્રિલે થયેલા કરપીણ આતંકવાદી હુમલાથી શરૂ થયેલો તણાવ 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત પર આવીને સમાપ્ત થયો છે. આ કુલ 18 દિવસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ યુદ્ધની નજીક પહોંચી ગઈ હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon