Imran Khan On Phalgam Terror Attack: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને 'અત્યંત ચિંતાજનક અને દુઃખદ' ગણાવ્યો અને કહ્યું કે, 'ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.'
Imran Khan On Phalgam Terror Attack: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને 22 એપ્રિલ, 2025 પહલગામ આતંકવાદી હુમલાને 'અત્યંત ચિંતાજનક અને દુઃખદ' ગણાવ્યો અને કહ્યું કે, 'ભારતે જવાબદારીપૂર્વક કાર્ય કરવાની જરૂર છે.'