Home / Gujarat / Surat : Lab-grown traders will increase prices

Surat News: લેબગ્રોન વેપારીઓ વધારશે ભાવ, હીરાના કારખાના ચલાવવા મુશ્કેલ થતાં નિર્ણય

Surat News: લેબગ્રોન વેપારીઓ વધારશે ભાવ, હીરાના કારખાના ચલાવવા મુશ્કેલ થતાં નિર્ણય

સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીની સાથે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોવાને કારણે શહેરનાં 80 ટકા કારખાનાંમાં લેબગ્રોનનું કટ એન્ડ પોલિશ્ડ થઈ રહ્યું છે. જો કે, તૈયાર લેબગ્રોનના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી કારખાનાં ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન શહેરના 500 વેપારીઓએ બેઠક યોજી તૈયાર લેબગ્રોનના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon