Home / India : Will the Mahayuti alliance be affected if Raj Thackeray and Uddhav Thackeray unite?

VIDEO: રાજ ઠાકરે અને ઉદ્વવ ઠાકરે એક થશે તો શું મહાયુતિ ગઠબંધનને પડશે અસર?, મહારાષ્ટ્રના CMએ શા માટે કહ્યું કે અમને ખુશી થશે

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે મનસેના રાજ ઠાકરે અને UBT શિવસેનાના ઉદ્વવ ઠાકરે સાથે આવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, ત્યારે આ મામલે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તેને સકારાત્મક રીતે લીધું હોવાનું સામે આવ્યું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon