Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane crash: 19 bodies could not be identified,

Ahmedabad Plane crash: 19 મૃતદેહની નથી થઈ શકી ઓળખ, લાપત્તા વ્યક્તિઓના પરિવારજનોના કરાશે DNA રિપોર્ટ 

Ahmedabad Plane crash: 19 મૃતદેહની નથી થઈ શકી ઓળખ, લાપત્તા વ્યક્તિઓના પરિવારજનોના કરાશે DNA રિપોર્ટ 

Ahmedabad Plane Crash : એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં  ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon