Home / India : Jammu Kashmir: Pahalgam terror attack, Amit Shah holds high-level meeting in Srinagar

જમ્મુ કાશ્મીર: પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોતની આશંકા, અમિત શાહની શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

જમ્મુ કાશ્મીર: પહેલગામ આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોતની આશંકા, અમિત શાહની શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 26 લોકોના મોતની આશંકા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon