Home / Gujarat / Surendranagar : The crematorium ran out of wood for cremation

હે રામ... સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટેના લાકડા જ નથી, કલાકો સુધી પડ્યા રહે છે મૃતદેહો

હે રામ... સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટેના લાકડા જ નથી, કલાકો સુધી પડ્યા રહે છે મૃતદેહો

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય ચાર સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે જરૂરી લાકડાનો જથ્થો ખૂટી પડ્યો છે. આના કારણે મૃતકોના સ્વજનોને ઘરેથી લાકડા લાવવાની ફરજ પડી રહી છે. શહેરના કોઈ પણ સ્મશાનમાં હાલ લાકડાની ઉપલબ્ધતા નથી, જેના લીધે મૃતદેહો કલાકો સુધી અગ્નિસંસ્કાર વિના સ્મશાનમાં પડ્યા રહે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon