Home / Gujarat / Mehsana : Alert issued for release of water from Dharoi Dam

ધરોઇ ડેમ 70% ભરાયો, સાબરમતી નદીમાં પાણી છોડવા માટે 7 જિલ્લામાં એલર્ટ જાહેર

ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના 7 જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ધરોઇ ડેમની જળસપાટી 618 ફૂટે પહોંચે ત્યારે પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઇની જળસપાટી 613.69 ફૂટ છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon