ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના 7 જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ધરોઇ ડેમની જળસપાટી 618 ફૂટે પહોંચે ત્યારે પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઇની જળસપાટી 613.69 ફૂટ છે.
ધરોઇ ડેમમાંથી પાણી છોડવા માટે એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના 7 જિલ્લા કલેક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. સાબરમતી નદી પર આવેલા ધરોઇ ડેમની જળસપાટી 618 ફૂટે પહોંચે ત્યારે પાણી છોડવામાં આવશે. હાલમાં ધરોઇની જળસપાટી 613.69 ફૂટ છે.