Home / World : impact of earthquake in Myanmar has reached India and Bangladesh, PM Modi expressed concern

મ્યાનમારમાં આવેલા ભૂકંપની અસર ભારત અને બાંગ્લાદેશ સુધી, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ચિંતા

મ્યાનમારમાં આવેલા ભૂકંપની અસર ભારત અને બાંગ્લાદેશ સુધી, વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ચિંતા

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા. જોકે હજુ સુધી કોઈ મોતનો આંકડો સામે આવ્યો નથી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon