Home / Gujarat / Gandhinagar : The Chief Minister put a stop to the resolution of Gandhinagar Municipal Corporation

ગાંધીનગર મનપાના ઠરાવ પર મુખ્યમંત્રીએ રોક લગાવી રાજ્યની તમામ પાલિકાઓને કર્યો આ કડક આદેશ

ગાંધીનગર મનપાના ઠરાવ પર મુખ્યમંત્રીએ રોક લગાવી રાજ્યની તમામ પાલિકાઓને કર્યો આ કડક આદેશ

ગાંધીનગર મહા નગરપાલિકા દ્વારા તેની હદ બહાર ફાયર બ્રિગેડની બચાવ કામગીરી માટે અઢી વર્ષ અગાઉ ચાર્જ નક્કી કરાયા હતા. ત્યારે રાયપુર નર્મદા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે ફાયર ઓફિસર દ્વારા જ્યાં સુધી ચાર્જ નહીં ભરવામાં આવે ત્યાં સુધી જવાનો કેનાલમાં નહીં ઉતરે તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ આપીને ચાર્જ વસુલાતા ભારે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન ગુજરાત સરકારે કોઈ પણ મનપાને તેની હદ બહાર પણ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કાર્યનો ચાર્જ નહીં વસૂલવાનો આદેશ આપી દીધો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon