રાજ્યના ભાવનગરના કરચલીયા પરા ગામમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર આપતી એક ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગરના કરચલીયા પરા રાંદલમાના ચોક વિસ્તારમાં રહેતા દિનશેભાઈના ઘરમાં છ થી સાત જેટલા અસમાજિક તત્વો ઘુસી ગયા હતા. આ અસામાજિક તત્વોએ ઘરમાં ઘુસીને આતંક મચાવ્યો હતો.

