Home / Gujarat / Chhota Udaipur : virus found in mango due to changing weather

છોટાઉદેપુર પંથકમાં કેરીનો પાક અડઘો થવાની ભીતિ, વાતાવરણ પલટાતા આંબામાં આવ્યો વાયરસ 

છોટાઉદેપુર પંથકમાં કેરીનો પાક અડઘો થવાની ભીતિ, વાતાવરણ પલટાતા આંબામાં આવ્યો વાયરસ 

છોટાઉદેપુર જિલ્લામાં આંબાની વાડીઓમાં અને આંબાના વૃક્ષો ઉપર મોર લાગ્યો હતો. તે કાળો પડી જતા 50 ટકા કેરીનો પાક થશે તેવું ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓનું અનુમાન છે. આ વખતે વાતાવરણમાં વારંવાર પલટો આવતા કેરીના પાકને નુકશાન થયું છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon