છોટાઉદેપુર જિલ્લામાં આંબાની વાડીઓમાં અને આંબાના વૃક્ષો ઉપર મોર લાગ્યો હતો. તે કાળો પડી જતા 50 ટકા કેરીનો પાક થશે તેવું ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓનું અનુમાન છે. આ વખતે વાતાવરણમાં વારંવાર પલટો આવતા કેરીના પાકને નુકશાન થયું છે.
છોટાઉદેપુર જિલ્લામાં આંબાની વાડીઓમાં અને આંબાના વૃક્ષો ઉપર મોર લાગ્યો હતો. તે કાળો પડી જતા 50 ટકા કેરીનો પાક થશે તેવું ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓનું અનુમાન છે. આ વખતે વાતાવરણમાં વારંવાર પલટો આવતા કેરીના પાકને નુકશાન થયું છે.