Home / India : Defense Minister Rajnath Singh's statement following the terrorist attack

આતંકી હુમલાને પગલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન, 'દેશ જેવું ઈચ્છે છે તેવું જ થશે...'

આતંકી હુમલાને પગલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું નિવેદન, 'દેશ જેવું ઈચ્છે છે તેવું જ થશે...'

જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના ચેતવણી આપતા કહ્યું છે કે સરહદો સુરક્ષિત કરવાની જવાબદારી મારી છે. દેશની જેવી ઈચ્છા છે એવું થઈને રહેશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon