Home / India : Pahalgam Attack: 'Minorities are feeling vulnerable, this attack is a message for PM Modi' - Robert Vadra

Pahalgam Attack: ‘લઘુમતીઓ નબળાઈ અનુભવી રહ્યા છે, આ હુમલો પીએમ મોદી માટે સંદેશ’ જુઓ રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

Pahalgam Attack: ‘લઘુમતીઓ નબળાઈ અનુભવી રહ્યા છે, આ હુમલો પીએમ મોદી માટે સંદેશ’ જુઓ રોબર્ટ વાડ્રાએ શું કહ્યું

કોંગ્રેસના ટોચના નેતા સોનિયા ગાંધીના જમાઈ અને સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓએ આ હુમલા દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો છે. રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ખૂબ જ દુઃખી છું અને આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે મને ખુબ સંવેદના છે. આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે આ સરકાર હિન્દુત્વની વાતો કરે છે, અને લઘુમતીઓ અસ્વસ્થતા અનુભવે છે. જો તમે આ આતંકવાદી હુમલાનું વિશ્લેષણ કરશો, તો તમને સમજાશે કે જો તેઓ (આતંકવાદીઓ) લોકોની ઓળખ જોઈ રહ્યા છે, તો તેઓ આવું કેમ કરી રહ્યા છે? આનું કારણ એ છે કે આપણા દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન રેખા દોરવામાં આવી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon