રાજકોટના એક વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામની ખેતીના ઉત્પાદનોની કંપની ધરાવતા વેપારી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના 19 આરોપીઓએ ઝાંસામાં લીધા હતા.
રાજકોટના એક વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામની ખેતીના ઉત્પાદનોની કંપની ધરાવતા વેપારી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના 19 આરોપીઓએ ઝાંસામાં લીધા હતા.