Home / Gujarat / Rajkot : 19 people extorted Rs 64.80 crore from a businessman

Rajkot news: ખેતીમાં 1 અબજ 94 લાખની કમાણીની આપી લાલચ, 19 શખ્સોએ વેપારી પાસેથી 64.80 કરોડ પડાવ્યા

Rajkot news: ખેતીમાં 1 અબજ 94 લાખની કમાણીની આપી લાલચ, 19 શખ્સોએ વેપારી પાસેથી 64.80 કરોડ પડાવ્યા

રાજકોટના એક વેપારી સાથે 64.80 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ધર્મ ભક્તિ પ્રાઇવેટ લિમિટેડ નામની ખેતીના ઉત્પાદનોની કંપની ધરાવતા વેપારી પ્રશાંત કાનાબારને મુંબઈની એ.એસ. એગ્રી એન્ડ એક્વા કંપનીના 19 આરોપીઓએ ઝાંસામાં લીધા હતા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon
TOPICS: fraud rajkot money

Icon