Pahalgam terror Attack પછી ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પછી એવા ઘણા લોકોની વાર્તાઓ મીડિયામાં સામે આવી રહી છે, જેઓ દાયકાઓથી ભારતમાં રહે છે, પરંતુ તેમને દેશ છોડવાની નોટિસ મળી છે.
Pahalgam terror Attack પછી ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને દેશમાંથી બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પછી એવા ઘણા લોકોની વાર્તાઓ મીડિયામાં સામે આવી રહી છે, જેઓ દાયકાઓથી ભારતમાં રહે છે, પરંતુ તેમને દેશ છોડવાની નોટિસ મળી છે.