Rajkot News: રાજકોટમાં નીટની પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પરીક્ષામાં માર્ક્સ વધારી આપવાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં 30 વિદ્યાર્થીઓ ભોગ બન્યાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ ભોગ બન્યા હતા.

