Home / Gujarat / Ahmedabad : Ahmedabad RathYatra 2025: Preparations underway to build 3 chariots for Lord Jagannath's Rath Yatra to begin on Ashadhi

Ahmedabad RathYatra 2025: અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના 3 રથ બનાવવાની તડામાર તૈયારી

Ahmedabad RathYatra 2025: અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીના રથયાત્રાના 3 રથ બનાવવાની તડામાર તૈયારી

Ahmedabad RathYatra 2025: અમદાવાદ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી છેલ્લા 147 વર્ષોથી નીકળતી ભવ્ય રથયાત્રા માટે અત્યારથી ત્રણ રથયાત્રા બનાવવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે. જેથી ભગવાનના ત્રણેય રથનું રંગરોગન થઈ રહ્યું છે. રથને વિવિધ રંગ કરવામાં આવી રહ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon