Ahmedabad RathYatra 2025: અમદાવાદ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરથી છેલ્લા 147 વર્ષોથી નીકળતી ભવ્ય રથયાત્રા માટે અત્યારથી ત્રણ રથયાત્રા બનાવવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળવાની છે. જેથી ભગવાનના ત્રણેય રથનું રંગરોગન થઈ રહ્યું છે. રથને વિવિધ રંગ કરવામાં આવી રહ્યા છે.

