Home / Gujarat / Ahmedabad : The Rath Yatra concluded with a peaceful atmosphere amidst a throng of devotees

ભક્તોના ઘોડાપૂરમાં શાંતિપૂર્ણ માહોલ સાથે સંપન્ન થઈ રથયાત્રા, હજારો ભાવિકોએ લીધો પ્રસાદનો લ્હાવો

ભક્તોના ઘોડાપૂરમાં શાંતિપૂર્ણ માહોલ સાથે સંપન્ન થઈ રથયાત્રા, હજારો ભાવિકોએ લીધો પ્રસાદનો લ્હાવો

આજે અષાઢી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો તહેવાર આનંદપૂર્ણ ઉજવાયો હતો,. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રાની નીકળી હતી. 'જય રણછોડ, માખણચોર'ના જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon