સનાતન ધર્મમાં તમામ મહિનાઓ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ પૌષ મહિનો વિશેષ છે. પોષ મહિનો ધાર્મિક અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોષ મહિનામાં ભગવાન સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કારણ કે આ મહિનો શ્રી સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

