છોટાઉદેપુરના સંખેડાના નાયબ મામલતદાર સનદ રાઠવા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સંખેડા બાર એસોસિએશન દ્વારા રવિવારના રોજ અખંડ ઠરાવ પાસ કરીને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી તથા બદલીની માંગ કરવામાં આવી છે.
છોટાઉદેપુરના સંખેડાના નાયબ મામલતદાર સનદ રાઠવા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સંખેડા બાર એસોસિએશન દ્વારા રવિવારના રોજ અખંડ ઠરાવ પાસ કરીને અધિકારી વિરુદ્ધ કાર્યવાહી તથા બદલીની માંગ કરવામાં આવી છે.