Home / Sports / Hindi : Should Dhoni retire from the IPL now?

IPLમાંથી શું ધોનીએ હવે રિટાયર્ડ થઇ જવું જોઇએ? જાણો દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

IPLમાંથી શું ધોનીએ હવે રિટાયર્ડ થઇ જવું જોઇએ? જાણો દિગ્ગજ ક્રિકેટરોની પ્રતિક્રિયા

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)નો દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) IPL 2025માં પોતાની ખરાબ બેટિંગ, બેટિંગ ઓર્ડર અને મેચ ફિનિશ ન કરી શકવાના કારણે ટીકાઓથી ઘેરાયેલો છે. ધોનીને IPLમાંથી સંન્યાસ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વચ્ચે ધોનીએ પણ રિટાયરમેન્ટને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. ધોનીએ કહ્યું કે, આ નિર્ણય તેનું શરીર કરશે અને તેના માટે તેની પાસે 10 મહિના બાકી છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon