ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યા કરવાનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ હીરા વ્યાપારમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાટ કર્યો હોવાનું સામે આવ્યું છે. એવામાં ફરીથી સુરતમાંથી એક રત્ન કલાકારે આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

