Home / India : Balochistan opens embassy in Delhi, UN recognizes it

બલુચિસ્તાને દિલ્હીમાં દૂતાવાસ ખોલવા માંગી મંજૂરી, યુદ્ધ વચ્ચે સ્વતંત્રતાનો દાવો

બલુચિસ્તાને દિલ્હીમાં દૂતાવાસ ખોલવા માંગી મંજૂરી, યુદ્ધ વચ્ચે સ્વતંત્રતાનો દાવો

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, પ્રખ્યાત બલૂચ લેખક અને કાર્યકર્તા મીર યાર બલોચે પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી છે અને નવી દિલ્હીમાં બલૂચ દૂતાવાસ ખોલવા માટે ભારત સરકાર પાસે પરવાનગી માંગી છે. મીર યાર બલોચ બલોચ લોકોના અધિકારોની હિમાયત માટે જાણીતા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ દ્વારા આ જાહેરાત કરી. તેમણે સંયુક્ત રાષ્ટ્રને બલુચિસ્તાનમાં શાંતિ રક્ષા દળો મોકલવા અને પાકિસ્તાનની સેનાને આ પ્રદેશ છોડી દેવા વિનંતી કરી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon