Home / World : S.Jaishankar said at the UN headquarters: Raise your voice against terrorism

વિશ્વ પરમાણું હુમલાની ધમકીથી નહીં ડરે, UN હેડક્વાર્ટરમાં એસ જયશંકરે કહ્યું: આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવો

વિશ્વ પરમાણું હુમલાની ધમકીથી નહીં ડરે, UN હેડક્વાર્ટરમાં એસ જયશંકરે કહ્યું: આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવો

ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદ વિરુદ્ધ કડક પગલાં લેવા અને વિશ્વને એકીકૃત થવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે આતંકીઓને કોઈપણ કારણોસર છોડવા ન જોઈએ. એસ જયશંકરે કહ્યું કે, આતંકવાદી સંગઠન અમુક દેશો માટે કામ કરે છે, એવું પણ કરવા ન દેવું જોઈએ. આ સિવાય તેમણે વૈશ્વિક સમુદાય પાસે અપીલ કરી છે કે, કોઈપણ દેશના પરમાણું બ્લેકમેલ સામે નતમસ્તક ન થવું જોઈએ. પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ભારતનો હુમલો આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો સીધો સંદેશો આપે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon