Home / World : Bangladesh court grants bail to Hindu religious guru Chinmay Krishna Das in sedition case

બાંગ્લાદેશની કોર્ટે રાજદ્રોહ કેસમાં હિન્દુ ધાર્મિક ગુરુ ચિન્મય કૃષ્ણ દાસને આપ્યા જામીન

બાંગ્લાદેશની કોર્ટે રાજદ્રોહ કેસમાં હિન્દુ ધાર્મિક ગુરુ ચિન્મય કૃષ્ણ દાસને આપ્યા જામીન

રાજદ્રોહના કેસમાં ઇસ્કોનના ભૂતપૂર્વ નેતા ચંદન કુમાર ધાર ઉર્ફે ચિન્મય કૃષ્ણ દાસને આજે હાઇકોર્ટે જામીન આપ્યા છે. ચિન્મય દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીની સુનાવણી બાદ ન્યાયાધીશ મોહમ્મદ અતૌર રહેમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રઝાની બેન્ચે આ આદેશ આપ્યો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon